આ પ્રકારની રેતી પાણીના સંપર્કમાં આવતા પલળતી નથી અને આ
પ્રકારની રેતી પાણીમાં નાખી અને બહાર કાઢતા રેતીના કણો પાણીથી ભિંજાતા નથી.
➨ શા કારણે આવું થાય છે ?
➨
આ પ્રકારની રેતી પર હાઈડ્રોફોબિક ઘટકોનું આવરણ લાગેલું હોય છે. અને
જ્યારે રેતી પાણીના સંપર્કમાં આવે છે ત્યારે
હાઈડ્રોફોબિક ઘટકો રેતીના અણુઓને પાણીથી ભિંજાતા બચાવે છે.
➨આવી
રેતી સામાન્ય રીતે બીચ પર જોવા મળે છે જે સિલિકોનના નાના અણુઓ ધરાવે છે. અને જેમાં
દ્રાયમિથાઈલસિલેનોલ અને આર્ગોનસિલિકોનના ના અણુઓ ધરાવે છે. આ રેતીનો ઉપયોગ દરીયામાં
ઢોણાયેલા તેલને સાફ કરવામાં થાય છે . દરીયાઈ મુસાફરીથી થતી પેટ્રોલિયમ ની હેરફેરને
કારણે ઘણી વખત જહાજ માંથી તેલ દરિયામાં ઢોણાય જતું હોય છે. જેને કારણે ઘણુ નુકશાન
થાય છે.
➨આ
પ્રકારની રેતીને દરિયામાં ઢોણાયેલા તેલ પર છાંટવામાં આવે છે જેથી તેલ આ રેતીથી
કણોથી ભારીત થઈ નીચે પડી જાય અને તેની સહેલાઈથી પાણીથી દુર કરી શકાય.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU