આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી આવા 35 જેટલા નિરાધાર-અનાથ બાળકોને મુખ્યપ્રધાન નિવાસસ્થાને વિજયભાઇ રૂપાણી સાથે સીધા સંવાદની આ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત તક મળી હતી.
મહત્વપૂર્ણ લિંક
લેટર-૩
કોવિડ 19 મહામારી દરમ્યાન અનાથ બાળકો ને સહાય આપવા બાબત લેટર તા- ૧૭-૦૮-૨૦૨૧
લેટર-૨
મુખ્ય મંત્રી બાળ સેવા યોજના માટે નક્કી કરેલ વય મર્યાદા માં સુધારો કરવા બાબત ઠરાવ તા ૨૭-૭-૨૧ અહીંથી ડાઉનલોડ કરો
લેટર-૧
કોવિડ 19 મહામારી દરમ્યાન અનાથ બાળકો ને સહાય આપવા બાબત નો પરિપત્ર તા:-૧૭-૦૬-૨૦૨૧
કોવિડ -૧૯ મહામારીના સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની અમલવારી બાબત
મુખ્યપ્રધાને આ જાહેરાત કરતા કહ્યું કે, ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ હવે બાળકોને 21 વર્ષની વય સુધી માસિક રૂપિયા 4,000ની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી. જે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે. એટલે કે, કોરોનામાં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળકની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000ની સહાય આપશે. આ સિવાય ઉચ્ચ શિક્ષણ માટેની તેમજ વિદેશ અભ્યાસ માટેની લોન અને મા અમૃતમ યોજનાનો લાભ પણ આવક મર્યાદાના બાધ વિના અગ્રતાક્રમે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
NEW CIRCULAR
જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેમને 2000 રૂપિયા સહાય આપવા બાબતનો પરિપત્ર વાંચો.⤵️
Click on the Image 👇
દીકરી લગ્ન કરવા લાયક થાય ત્યારે તેને 1 લાખ રૂપિયા મળે તેવું આયોજન
‘મોકળા મને સંવાદ’ કાર્યકમમાં મુખ્યપ્રધાને સમાજ સુધારણા અધિકારીઓને સૂચના આપતા કહ્યું હતું કે, દીકરીઓના લગ્ન માટે 10 હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરાવાશે.જ્યાં દીકરી લગ્ન કરવા લાયક થાય ત્યારે તેને 1 લાખ રૂપિયા મળે તેવું આયોજન કરવામાં આવશે. દીકરીઓને આગળ અભ્યાસ કરવા માટે પણ 1 લાખ ખર્ચ કરવા હોય તો કરી શકે છે. દરેક બાળકોનો આધાર સરકાર છે. કોઈ બાળકને અનાથ આશ્રમમાં મૂકવા જવું નથી પડ્યું.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત એકવાલીવાળાને સમાવેશ કરવા બાબત :-

Tag :
government yojnao
0 C "મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત એકવાલીવાળાને સમાવેશ કરવા બાબત"