1.કુરુક્ષેત્ર ક્યાં રાજ્યમાં આવેલું છે? - હરિયાણા
2.વનસ્પતિશાસ્ત્રીઓના સ્વર્ગ તરીકે ભારતનું કયું રાજ્ય ઓળખાય છે? - સિક્કિમ
3.ભારતના ક્યાં રાજ્યમાં વસ્તીગીચતા ઓછી છે? - સિક્કિમ
4.ભારતીય રેલ્વેનેડબા બનાવવાનું કારખાનુંક્યાં રાજ્યમાં આવેલું છે? - પેરામ્બુરમાં
5.ભારતીય રેલ્વેનેકેટલા વિભાગોમાં વહેચવામાં આવે છે? - ૧૬
6.જોગનો ધોધ કર્ણાટકની કઈ નદી આવેલો છે? - શરાવતી
7.ભારતમાંકેટલા પોસ્ટલ ઇન્ડેક્ષઝોન આવેલા છે? - ૮
8.કોણ હૈદરાબાદ અને સિકંદરાબાદને અલગ કરે છે? - હુસેનસાગર સરોવર
9.ભારતના ક્યાં શહેરમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન આવેલું છે? - મુંબઈ
10.સૌથી વધુ સ્મારક ભારતના ક્યાં શહેરમાં આવેલા છે? - દિલ્લી
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.