નોલેજ બેન્ક-૧
*નોલેજ બેન્ક-૧*
*નોલેજ બેન્ક-૧*
1. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે?- *અનુ.-૩૭૦*
2. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? - *રાજ્યપાલ*
3. માહિતી અધિકારનો કાયદો ક્યા વર્ષથી અમલમાં આવ્યો? - *૨૦૦પ (૧૨-૧૦-૨૦૦૫)*
4. વિશ્વનુ સૌથી મોટુ લેખિત બંધારણ ક્યા દેશનું છે? - *ભારત*
5. બંધારણ સભાની ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસમાં કેટલી બેઠકો થઇ? - *૧૬૬*
6. રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ હતા? - *નરગિસ*
7. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા?- *સરદાર વલ્લભભાઇ પટેલ*
8. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ? – *ચંદ્રગુપ્ત મોર્યના*
9. મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? – *ભટ્ટાર્ક*
10. મૈત્રક વંશનો કુળધર્મ ક્યો હતો ? – *શૈવ*
11. મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી ? – *વલ્લભી*
12. ચીની મુસાફર હ્યુ એન ત્સાંગ ગુજરાત ની મુલાકાત વખતે ક્યો રાજા રાજ્ય કરતો હતો ? – *ધ્રુવસેન બીજો*
13. મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો. ? – *આરબોના હુમલાઓ દ્વારા*
14. રાષ્ટ્રકુટોની રાજધાની ક્યાં સ્થળે હતી ? – *ખેટક*
15. ગુજરાતના ઇતિહાસમાં ક્યો કાળ સુવર્ણયુગ તરીકે ગણાય છે ?- *સોલંકી યુગ*
16. પાટણમાં ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો ?- *મુળરાજ સોલંકી*
17. ગુજરાતને ગુજરાત નામ ક્યાં શાસનકાળ દરમ્યાન મળ્યું ?- *સોલંકી યુગ*
18. ક્યા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે ? – *ગાય*
19. ગુજરાતમાં કુલ કેટલી અને કઈ જાતના મૃગ જોવા મળે છે ? – *ચાર- કાળિયાર, નીલગાય, ચિંકારા, ચૌશિંગા*
20. ભારતમાંથી ક્યું પ્રાણી નામશેષ થવા આવેલ છે ? – *ચિત્તો*
21. ભારતીય વન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? – *દહેરાદૂન*
22. ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી હતી ? – *ઈ.સ. 1986*
23. ભારતે વર્ષ – 2010ને કઈ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું ? – *રાષ્ટ્રીય વાઘ વર્ષ*
24. વર્ષ – 2010ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે ઉજવવાનું થયું હતું ? – *આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા વર્ષ*
25. ગુજરાતનો ક્યો જિલ્લો જૈવમંડલીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ છે ? – *કચ્છ*
26. ઘરવપરાશમાં ઉપયોગી વસ્તુ માટે ક્યું નિશાન હોય છે ?- *આઇ.એસ.આઇ (ISI)*
27. ઉનની બનાવટો અને પોશાકની વસ્તુ પર સારી ગુણવત્તાવાળી વસ્તુ માટે ક્યું નિશાન લગાવવામાં આવે છે? – *વુલમાર્ક*
28. શાકાહારી ખાદ્યસામ્રગી પર ક્યાં રંગનું નિશાન હોય છે? – *લીલારંગનું*
29. ખેતપેદાશની વસ્તુ પર ક્યુ નિશાન હોય છે? – *એગમાર્ક*
30. માંસાહારી ખાદ્યસામ્રગી પર ક્યા રંગનું નિશાન હોય છે? – *લાલ રંગનું*
31. સોના ચાંદીની બનાવટો ઉપર ક્યું નિશાન હોય છે? – *BIS*
32. ‘મોહિનીઅટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે?- *કેરળ*
33. ‘કથકલી’ ક્યા રાજ્યનું નૃત્ય છે? – *કેરળ*
34. ‘કુચીપુડી’ ક્યા રાજ્યનું નૃત્ય છે? – *આંધ્રપ્રદેશ*
35. ‘વૈશાખીનો મેળો’ ક્યા રાજ્યમાં ભરાય છે? – *પંજાબ*
36. ‘પકુર’ શું છે? – *ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઘરના પાછલા ભાગમાં માછલા ઉછેર માટેનું તળાવ*
37. ‘ઓજપાલી’ નૃત્ય ક્યા રાજ્યનું છે?- *અસમ*
38. ‘ભરતનાટ્યમ્’ નૃત્ય ક્યા રાજ્યનું છે?- *તમિલનાડું*
39. ‘બિહું’ નૃત્ય ક્યા રાજ્યનું છે? – *અસમ*
40. ઇ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય – *Host name*
41. વાયર ઉપર સિલિકોન કરેલ Cable. – *Optical Cable*
42. દલ સરોવરમાં જોવા મળતા નૌકાઘર ક્યા નામે ઓળખાય છે? – *શિકારા*
43. દલ સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે? – *જમ્મુ કશ્મીરમાં*
44. ક્યા શહેરની રથયાત્રા જગવિખ્યાત છે?- *જગન્નાથપુરી(ઓડિશા)*
45. ભારતના ક્યા રાજ્યની નૌકા હરિફાઈ સુપ્રસિદ્ધ છે? – *કેરળ*
46. કુનીનો મેળો ક્યાં ભરાય છે?- *ઉત્તરપ્રદેશ*
47. વલ્લભાચાર્યે ભક્તિ આંદોલનમાં ક્યા પ્રકારનો પ્રચાર કર્યો? – *પુષ્ટીમાર્ગ*
48. આ૫ણા રાજ્યમાં કુલ કેટલા તાલુકા આવેલા છે? – *૨૫૧/૨૪૯ માન્ય છે.*
49. મકરસંક્રાંતિમાં સૂર્ય કઇ રાશિમાં પ્રવેશે છે ? *મકર*
50. બાલદિન તરીકે ક્યો દિવસ ઉજવાય છે? – *૧૪મી નવેમ્બર*
2. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? - *રાજ્યપાલ*
3. માહિતી અધિકારનો કાયદો ક્યા વર્ષથી અમલમાં આવ્યો? - *૨૦૦પ (૧૨-૧૦-૨૦૦૫)*
4. વિશ્વનુ સૌથી મોટુ લેખિત બંધારણ ક્યા દેશનું છે? - *ભારત*
5. બંધારણ સભાની ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસમાં કેટલી બેઠકો થઇ? - *૧૬૬*
6. રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ હતા? - *નરગિસ*
7. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા?- *સરદાર વલ્લભભાઇ પટેલ*
8. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ? – *ચંદ્રગુપ્ત મોર્યના*
9. મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? – *ભટ્ટાર્ક*
10. મૈત્રક વંશનો કુળધર્મ ક્યો હતો ? – *શૈવ*
11. મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી ? – *વલ્લભી*
12. ચીની મુસાફર હ્યુ એન ત્સાંગ ગુજરાત ની મુલાકાત વખતે ક્યો રાજા રાજ્ય કરતો હતો ? – *ધ્રુવસેન બીજો*
13. મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો. ? – *આરબોના હુમલાઓ દ્વારા*
14. રાષ્ટ્રકુટોની રાજધાની ક્યાં સ્થળે હતી ? – *ખેટક*
15. ગુજરાતના ઇતિહાસમાં ક્યો કાળ સુવર્ણયુગ તરીકે ગણાય છે ?- *સોલંકી યુગ*
16. પાટણમાં ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો ?- *મુળરાજ સોલંકી*
17. ગુજરાતને ગુજરાત નામ ક્યાં શાસનકાળ દરમ્યાન મળ્યું ?- *સોલંકી યુગ*
18. ક્યા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે ? – *ગાય*
19. ગુજરાતમાં કુલ કેટલી અને કઈ જાતના મૃગ જોવા મળે છે ? – *ચાર- કાળિયાર, નીલગાય, ચિંકારા, ચૌશિંગા*
20. ભારતમાંથી ક્યું પ્રાણી નામશેષ થવા આવેલ છે ? – *ચિત્તો*
21. ભારતીય વન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? – *દહેરાદૂન*
22. ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી હતી ? – *ઈ.સ. 1986*
23. ભારતે વર્ષ – 2010ને કઈ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું ? – *રાષ્ટ્રીય વાઘ વર્ષ*
24. વર્ષ – 2010ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે ઉજવવાનું થયું હતું ? – *આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા વર્ષ*
25. ગુજરાતનો ક્યો જિલ્લો જૈવમંડલીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ છે ? – *કચ્છ*
26. ઘરવપરાશમાં ઉપયોગી વસ્તુ માટે ક્યું નિશાન હોય છે ?- *આઇ.એસ.આઇ (ISI)*
27. ઉનની બનાવટો અને પોશાકની વસ્તુ પર સારી ગુણવત્તાવાળી વસ્તુ માટે ક્યું નિશાન લગાવવામાં આવે છે? – *વુલમાર્ક*
28. શાકાહારી ખાદ્યસામ્રગી પર ક્યાં રંગનું નિશાન હોય છે? – *લીલારંગનું*
29. ખેતપેદાશની વસ્તુ પર ક્યુ નિશાન હોય છે? – *એગમાર્ક*
30. માંસાહારી ખાદ્યસામ્રગી પર ક્યા રંગનું નિશાન હોય છે? – *લાલ રંગનું*
31. સોના ચાંદીની બનાવટો ઉપર ક્યું નિશાન હોય છે? – *BIS*
32. ‘મોહિનીઅટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે?- *કેરળ*
33. ‘કથકલી’ ક્યા રાજ્યનું નૃત્ય છે? – *કેરળ*
34. ‘કુચીપુડી’ ક્યા રાજ્યનું નૃત્ય છે? – *આંધ્રપ્રદેશ*
35. ‘વૈશાખીનો મેળો’ ક્યા રાજ્યમાં ભરાય છે? – *પંજાબ*
36. ‘પકુર’ શું છે? – *ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઘરના પાછલા ભાગમાં માછલા ઉછેર માટેનું તળાવ*
37. ‘ઓજપાલી’ નૃત્ય ક્યા રાજ્યનું છે?- *અસમ*
38. ‘ભરતનાટ્યમ્’ નૃત્ય ક્યા રાજ્યનું છે?- *તમિલનાડું*
39. ‘બિહું’ નૃત્ય ક્યા રાજ્યનું છે? – *અસમ*
40. ઇ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય – *Host name*
41. વાયર ઉપર સિલિકોન કરેલ Cable. – *Optical Cable*
42. દલ સરોવરમાં જોવા મળતા નૌકાઘર ક્યા નામે ઓળખાય છે? – *શિકારા*
43. દલ સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે? – *જમ્મુ કશ્મીરમાં*
44. ક્યા શહેરની રથયાત્રા જગવિખ્યાત છે?- *જગન્નાથપુરી(ઓડિશા)*
45. ભારતના ક્યા રાજ્યની નૌકા હરિફાઈ સુપ્રસિદ્ધ છે? – *કેરળ*
46. કુનીનો મેળો ક્યાં ભરાય છે?- *ઉત્તરપ્રદેશ*
47. વલ્લભાચાર્યે ભક્તિ આંદોલનમાં ક્યા પ્રકારનો પ્રચાર કર્યો? – *પુષ્ટીમાર્ગ*
48. આ૫ણા રાજ્યમાં કુલ કેટલા તાલુકા આવેલા છે? – *૨૫૧/૨૪૯ માન્ય છે.*
49. મકરસંક્રાંતિમાં સૂર્ય કઇ રાશિમાં પ્રવેશે છે ? *મકર*
50. બાલદિન તરીકે ક્યો દિવસ ઉજવાય છે? – *૧૪મી નવેમ્બર*
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK