🙇ગુજરાતી સાહિત્ય વન લાઈનર 🙇
👉‘ઘડીક સંગ ’ કોની કૃતિ છે – નિરંજન ભગત
👉‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ લોક્ગીત કોની રચના છે – રમેશ પારેખ
👉‘ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય’ કોની નિબંધ રચના છે – ફાધર વાલેસ
👉કાશીમાની કુતરી કોની વાર્તા છે – પન્નાલાલ પટેલ
👉‘એક જ દે ચીનગારી ’ ગીત કાવ્ય કોનુ છે – હરીહર ભટ્ટ
👉‘વિસામો ’ કાવ્યનાં કવિ – વેણીભાઇ પુરોહિત
👉‘જનનીની ઝોડ સખી નહિ જડે રે લોલ ‘‘જનની’ મુળ ક્યા કાવ્યસંગ્રહ નો ભાગ છે – રાસતરંગિણી
👉મહાત્મા ગાંધીજીની ૧૯૪૨ની હિંદ છોડો ચળવળની કથાવસ્તુ આધારીત ‘દિન ખુન કે હમારે ’નામની રચના ક્યા સાહિત્ય કારની છે – ધીરુભાઇ ઠાકર
👈સત્ય મોટું સહુ કો થકી’ પદ્યાવાર્તા કોની છે – શામળ
👉‘દુર્દશા તારો એટલો આભાર’ ગઝલ કોની છે – મરીઝ
👉‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પંખી છે પુષ્પો ,વનોની વનસ્પતિ ‘!’ -ઉમાશંકર જોષી
👉‘નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર ,ભાઇ રે, આપણાં દુ:ખનું કેટલુ જોર’ – રાજેંદ્ર શાહ
👉‘કુરુક્ષેત્ર ’ કોની નવલકથા છે – મનુભાઇ પંચોળી
👉‘સાર્થ શબ્દકોષ’નુ પ્રકાશન કોણે કર્યુ – ગૂજરાત વિદ્યાપીઠ
👉ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય – મોહનલાલ પટેલ
👉‘આંગળીયાત’ ના લેખક – જોસેફ મેકવાન
👉જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ કોણ છે- ઉમાશંકર જોષી (૧૯૬૭)
👉ગાંધીજી એ ‘અન ટુ ધ લાસ્ટ ’ પુસ્તકનો તરજુમો કરીને તેને ક્યું નામ આપ્યુ – સર્વોદય
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "ગુજરાતી સાહિત્ય વન લાઈનર"